જ્યોતિષ ગણના અનુસાર અમુક રાશિઓ ની કુંડળી માં ગ્રહ નક્ષત્રો ના શુભ સંકેત મળી રહે છે. શનિદેવ ની કૃપા થી આ રાશિઓ ના લોકોના જીવનના બધા દુખ દૂર થશે, સફળતાના…
દરેક લોકો ઈચ્છે છે કે એના જીવન માં પૈસા નો ભાર રહે. જેના માટે તે અલગ અલગ ઉપાય પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા એવા ઉપાય છે, જેની મદદ…
મિત્રો, તમે દરેક લોકોએ ઈન્ટરનેટ અથવા પંડિતજી દ્વારા ઘણા પ્રકારના ઉપાયો વિશે જાણ્યું હશે. આ ઉપાયો નો ઉપયોગ આપણે આપણી જિંદગી મચલી રહેલી સમસ્યાઓ થી છુટકારો મેળવવા માટે કરીએ છીએ.…
વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન…
હનુમાનજી એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી માનવામાં આવે છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. હનુમાનજી શ્રી રામના ખૂબ જ પ્રિય હતા. શ્રી રામની કોઈ…
હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી અશ્વિન અશ્વિન માસની અમાસ સુધી 16 દિવસ શ્રાદ્ધ કરવામાં આવે છે. 2 સપ્ટેમ્બરથી…
દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ની કુંડળીમાં ગ્રહો ની સ્થિતિ સારી હોય તો એના કારણે વ્યક્તિને એમના જીવનમાં શુભ પરિણામ…
દરેક લોકો જયારે ઘર બનાવે છે ત્યારે વાસ્તુનું ખાસ ધ્યાન રાખે છે. નવું ઘર ખરીદવાનું હોય કે પછી ઓફીસ હોય ત્યારે એનું વાસ્તુ પૂજા જરૂર કરવામાં આવે છે, જેથી ઘરમાં…
શુકન-અપશુકન, લગભગ બધાંને થતાં હોય છે. વિજ્ઞાનના જમાનામાં આજે પણ જયારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ ત્યારે શુકનનું મહત્વ ખુબ વધી જાય છે. ઘરમાંથી બહાર…
આપણા દરેક લોકોના ઘરે સુવા માટે એક બેડ કે પલંગ તો જરૂર હોય જ છે. ઘર માં રાખવામાં આવેલા પલંગ ને જો યોગ્ય દિશા માં ન રાખવામાં આવે તો તે…