હિંદુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ સોમવારનું વ્રત કરે છે તેમના જીવનના દરેક દુખ અને સમસ્યા દુર થઇ જાય છે. અને એ વ્યક્તિ ને સુખી જીવન પ્રાપ્ત થાય છે. જો…
Author: Vishal
શિવાજી મહારાજ પોતાના જીવન દરમિયાન મુઘલ સામ્રાજ્ય, ગોકોન્ડાના સલ્તનત અને બીજાપુરના સલ્તનત તેમજ યુરોપિયન વસાહતી સત્તા સાથે જોડાણ અને દુશ્મનાવટમાં જોડાયેલા હતા. શિવાજીએ સુવ્યવસ્થિત વહીવટી સંસ્થાઓ સાથે સક્ષમ અને પ્રગતિશીલ…
“શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંક સુપ્રસિદ્ધ શ્લોક છે, ‘યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય,। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત ।।“ image source અર્થાત: હે ધનંજય ! તું…
લગભગ દરેક લોકોને આ વાતની જાણકારી હશે કે દર મહિનામાં એક વાર અમાવસ્યા આવે છે. અમાવસ્યા ના દિવસે પિતૃ ને યાદ કરવામાં આવે છે, અને બીજી ગંગા સ્નાન કરવાની પણ…
ધર્મરાજ યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. તે પરમ ગુણનિધાન હતા. તે ધર્મમૂર્તિ, સત્યવાદી, કામ-ક્રોધ-લોભ- મોહ- મદ-મત્સર રહિત, જ્ઞાાની, વિરક્ત, ભક્ત કર્મનિષ્ઠ, તપસ્વી ગોબ્રાહ્મણ પ્રતિપાળ અને પ્રજાવત્સલ રાજવી હતા. ધર્મના અંશથી…
જો જીવનમાં તમને હંમેશા પૈસાની સમસ્યા જ રહે છે. જો તમારી સાથે પણ આવું જ થઇ રહ્યું છે તો આજે અમે જણાવીશું તેના માટે કારગર ઉપાય. કારણ કે જયારે તમારી…
આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે. જેના કારણે આપણે આ સમસ્યા નો સામનો કરવો પડે છે. એ સિવાય આપણા જીવન માં આપણી રહેણી-કહેણી પણ આપણા જીવન માં ઘણો પ્રભાવ…
દરેક વ્યક્તિ ની એવી ઈચ્છા હોય છે કે જીવન માં એને એવો સાથી મળે જેની સાથે તે એમનું જીવન સુખી થી પસાર કરી શકે. આપણે સાચા પ્રેમ માટે ઉદાહરણ શોધતા…
શાસ્ત્રો માં માનવામાં આવે છે કે તુલસીની પૂજાથી પરિવારમાં સુખ સૌભાગ્યની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. એટલા માટે બધા વૈષ્ણવ ગૃહસ્થના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે. એટલુ…
ભગવાન ગણેશજી ને બુધવાર નો દિવસ સમર્પિત હોય છે. બુધવાર ના દિવસને ભગવાન ગણેશજી ની પૂજા માટે સૌથી સારો માનવામાં આવે છે. જો તમે બુધવાર ના દિવસે ભગવાન ગણેશજી ની…