વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન…
Category: આધ્યાત્મ
હનુમાનજી એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી માનવામાં આવે છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. હનુમાનજી શ્રી રામના ખૂબ જ પ્રિય હતા. શ્રી રામની કોઈ…
હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી અશ્વિન અશ્વિન માસની અમાસ સુધી 16 દિવસ શ્રાદ્ધ કરવામાં આવે છે. 2 સપ્ટેમ્બરથી…
ચાર ધામની યાત્રાનું મહત્વ આપણા ધર્મમાં ઘણું બધું છે. દરેક ધામનું પોતાનું અલગ મહત્વ છે. આ ચાર ધામ યાત્રા માનું એક છે બદ્રીનાથ. બદ્રીનાથ ના વિષય માં એક કથા પ્રચલિત…
મહાબલી હનુમાનજી ને સંકટ મોચન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કળયુગ માં પણ આ એક માત્ર એવા દેવતા છે, જે તેમના ભક્તો ની પુકાર સૌથી જલ્દી સાંભળે…
ચોટીલા માં ચામુંડામાં નું મંદિર આવેલું છે. તે સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર પાંચાળ વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે. કવિ ઝવેરચંદ…
હિંદુ ધર્મની માન્યતા અનુસાર જે વ્યક્તિ સોમવારનું વ્રત કરે છે તેમના જીવનના દરેક દુખ અને સમસ્યા દુર થઇ જાય છે. અને એ વ્યક્તિ ને સુખી જીવન પ્રાપ્ત થાય છે. જો…
શાસ્ત્રો માં માનવામાં આવે છે કે તુલસીની પૂજાથી પરિવારમાં સુખ સૌભાગ્યની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. એટલા માટે બધા વૈષ્ણવ ગૃહસ્થના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે. એટલુ…
આપના દેશમાં પશુ પક્ષી અને જીવ જંતુઓ માં પણ ભગવાનનો વાસ જોવામાં આવે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે આપણે ત્યાં ગાય ણે માતા અને સાપ એટલે કે નાગ…
હિંદુ ધર્મમાં ઘણા ગ્રંથો છે].શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજીત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષના સમયગાળા દરમ્યાન થયું છેદરેક ધર્મમાં શાસ્ત્રોનું ખૂબ મહત્વ હોય છે અને પવિત્રતા તેમજ આદરની દ્રષ્ટિએ…