દેવગુરુ બૃહસ્પતિ તુલા રાશિમાં હતા અને જ્યાં તે પ્રબળ અવસ્થામાં ન હતા. પરંતુ 11 ઓક્ટોબરે રાત્રે 8.39 કલાકે ગુરુએ તુલામાંથી વૃશ્ચિક રાશિ પ્રવેશ કર્યો. ગુરુ આ રાશિમાં 30 માર્ચ 2019…
Category: આધ્યાત્મ
નવરાત્રિનો તહેવાર દેવી આરાધના અથવા તો શક્તિની ઉપાસના માટે પ્રખ્યાત છે. નવરાત્રિના નવ દિવસએ ત્રણ ગુણમાં વિભાજીત છે. આ ત્રણ ગુણ છે રજસ, તમસ અને સત્વ, આ ગુણ દરેક જીવના…
શ્રાદ્ધનો અર્થ છે શ્રદ્ધાથી જે કંઈ દાન કરો તો… પિતૃઓના મોક્ષાર્થે શ્રદ્ધાપૂર્વક કરેલું દાન એટલે શ્રાદ્ધ. પિતૃઓ પ્રત્યેનું જે ઋણ હોય છે તે ચુકવવાનો સરળ માર્ગ એટલે શ્રાદ્ધ. હાલ ચાલતાં…
શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચુકી છે ત્યારે નવી પેઢીના કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉઠતો હોય છે કે શ્રાદ્ધમાં કરેલા કર્મથી પિતૃઓનો મોક્ષ કેવી રીતે થાય છે. શ્રાદ્ધ પક્ષમાં જે દાન…