રાવણનું નામ આવતાંની સાથે જ મનમાં ક્રોધની લાગણી જન્મે છે. માતા સીતાનું હરણ કરનાર રાવણ વિશ્રવાનો પુત્ર હતો. પૌરાણિક ગ્રંથો અનુસાર ઋષિ પુલસ્ત્ય જગત પિતા બ્રહ્માના પુત્ર હતા અને તેમનો…
Category: જાણવા જેવું
વાસ્તુ શાસ્ત્રમાં એવી અનેક વાતો જણાવાઈ છે કે જેનું પાલન કરવું માનવ જીવન માટે સારું સાબિત થાય છે. પરંતુ આજે તમને અહીં કોઈ વાસ્તુ ટીપ્સ આપવામાં નહીં આવે. આજે તમને…
આગામી 24 ઓક્ટોબરના રોજ ઉજવાશે શરદ પૂનમ. આ તિથિથી શરદ ઋતુનો પ્રારંભ થાય છે. આ દિવસે ચંદ્ર તેની સોળ કળાઓ સાથે ખીલે છે. આ પૂનમને રાસ પૂર્ણિમા પણ કહેવાય છે.…
ભારતીય રાજકારણમાં અને કૂટનીતિમાં ચાણક્યના જીવન જીવવાની રીત દર્શાવવામાં આવી છે. તેની નીતિઓના કારણે જ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ છે. ચાણક્યની નીતિઓને આદર્શ માની જે વ્યક્તિ પોતાનું જીવન જીવે છે…
આત્માનું અસ્તિત્વ હોય છે કે નહીં તે વાત વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. આ વાત પર આજે આપણે ચર્ચા નથી કરવાના પરંતુ આજે આપણે ભૂત-આત્મા સંબંધિત રોચક વાતો વિશે જાણવા…
ગુજરાતનું દ્વારકા મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. સામાન્ય રીતે ગોમતી ઘાટ પર બનેલા દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકા…
હવન દરેક ઘરમાં ક્યારેક તો થયો જ હોય છે. હવન કરવો સ્વાસ્થ્ય માટે પણ લાભકારક સાબિત થાય છે. હવનમાં જે સામગ્રીની આહુતિ આપવામાં આવે છે તે વાતાવરણમાંથી હાનિકારક જીવાણુઓનો નાશ…