દરેક લોકો જયારે ઘર બનાવે છે ત્યારે વાસ્તુનું ખાસ ધ્યાન રાખે છે. નવું ઘર ખરીદવાનું હોય કે પછી ઓફીસ હોય ત્યારે એનું વાસ્તુ પૂજા જરૂર કરવામાં આવે છે, જેથી ઘરમાં…
Category: વાસ્તુશાસ્ત્ર
ઘડિયાળ નું કામ હોય છે યોગ્ય સમય બતાવવાનું. પરંતુ એ જ ઘડિયાળ જો ખોટી જગ્યા પર લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા દરેક ના ઘરમાં…
દરેક ઘરમાં રસોડાનું ખુબજ મહત્વ હોય છે. રસોડું એક આવી જગ્યા છે જ્યાંથી ઘરના તમામ લોકોની ભૂખ સંતોષવામાં આવે છે. રસોઈ સમૃદ્ધિ નું પ્રતિક હોય છે, વાસ્તુ અનુસાર રસોઈ અને…
વસ્તુ શાસ્ત્ર માં ઘણા એવા નીતિ નિયમો જાણવામાં આવેલ છે જો તેણે અનુસરવામાં આવે તો ખુબજ શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે અને જો એ મુજબ કાર્ય ના થાય તો…
રસોઈઘર માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, એટલા માટે અહી ની સ્વચ્છતા અને વાસ્તુ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે, ખાસ કરીને કડાઈ અને તવા. આમ તો રસોઈ ની…
જો તમે વાસ્તુ શાસ્ત્ર ના કેટલાક નિયમો નું પાલન કરો છો, તો તેનાથી તમારા ઘર પરિવાર માં સુખ-શાંતિ બની રહેશે અને તમને તમારા વ્યાપાર માં સતત સફળતા પ્રાપ્ત થશે. વાસ્તુ…
મનુષ્ય ના જીવનમાં સમસ્યાઓ આવે છે તેની પાછળ વાસ્તુ દોષ ઘણી હદ સુધી જવાબદાર રહે છે. જો તમારા ઘરમાં કે આજુ બાજુ વાસ્તુદોષ છે તો તેના લીધે તમારા જીવન માં…
વાસ્તુનો શાબ્દિક અર્થ “નિવાસ સ્થાન” થાય છે. તેના સિધ્ધાંત વાતાવરણમાં પાણી, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ તત્વો વચ્ચે એક સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદ કરે છે. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને…
શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા મોજુદ જ હોય છે, પણ કોઈ કાર્ય…
વાસ્તુશાસ્ત્ર માં જીવનની દરેક સમસ્યાનો ઉકેલ જણાવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય છે જે જીવનમાં ધનની કમી આર્થિક સંકટને દૂર કરે છે. જેનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડી શકાય. જો…