ભગવાન શ્રીકૃષ્ણના દર્શન તો આપણે સૌ કરીએ છીએ. તેમના સ્વરૂપનું વર્ણન પણ સાંભળ્યું હોય છે. તેમાં મોરપંખનો ઉલ્લેખ અચૂક થાય છે. મોરપંખ વિના તમે શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટો જોયો નહીં…
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખેલી વસ્તુનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ઘરની બહારની વસ્તુઓની પણ હોય છે. કહેવાય છે કે ઘરમાં દરેક સામાન ખાસ જગ્યાએ રાખવો જોઈએ. કારણ કે તેની અસર…
શ્રાદ્ધનો અર્થ છે શ્રદ્ધાથી જે કંઈ દાન કરો તો… પિતૃઓના મોક્ષાર્થે શ્રદ્ધાપૂર્વક કરેલું દાન એટલે શ્રાદ્ધ. પિતૃઓ પ્રત્યેનું જે ઋણ હોય છે તે ચુકવવાનો સરળ માર્ગ એટલે શ્રાદ્ધ. હાલ ચાલતાં…
વાસ્તુ શાસ્ત્રમાં એવી અનેક વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે કે જે વ્યક્તિના જીવન પર સારો અને ખરાબ એમ બંને પ્રકારનો પ્રભાવ પાડે છે. વાસ્તુ સંબંધિત અનેક ઉપાયો વિશે તમે…
શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચુકી છે ત્યારે નવી પેઢીના કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઉઠતો હોય છે કે શ્રાદ્ધમાં કરેલા કર્મથી પિતૃઓનો મોક્ષ કેવી રીતે થાય છે. શ્રાદ્ધ પક્ષમાં જે દાન…